* ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ ની અનન્ય ઉજવણી
_
ઉપલેટા શહેરની શ્રી
દરબારગઢ પ્રા. શાળામાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ની અનન્ય ઉજવણી.
શ્રી દરબારગઢ પ્રા. શાળામાં૩૧ ડિસેમ્બર ૨૦૧૧ની ઉજવણી, શ્રી વલ્લભ વિદ્યાલય ઉપલેટામાં અભ્યાસ કરતા ધોરણ ૮ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સ્ટાફ આ વર્ષે ૩૧મી ડિસેમ્બરની અનન્ય ઉજવણી કરવાનુ નક્કી કર્યુ હતુ. તે મુજબ વર્ષની શરૂઆતથી જ દરેક વિદ્યાર્થીઓએ પોતાના ખિસ્સા-ખર્ચ માટે મળતી રકમમાંથી બચત કરીને કઇંક સેવાકિય કાર્ય થાય તેવો સંકલ્પ કરેલા હતો. તે મુજબ ચાલુ વર્ષે બચત થયેલ રકમ રૂ. ૧૫૧૦૦/- માંથી ૩૧મી ડિસેમ્બરની ઉજવણી શ્રી ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાના ૧૫૦૦ જેટ્લા બાળકોને પેંસિલ-રબ્બર, નોટ્બૂક, કંપાસ બોક્ષ, બોલપેન તથા અન્ય જરૂરી ચીજ વસ્તુઓની એક કિટ આપી કરી હતી આમ ૩૧મી ડિસેમ્બરની ઉજવણી અનન્ય રીતે કરી પોતાની જાત ધન્ય બનાવી હતી
ઉપરા મુજબના ઉમદા વિચારો અને કતૃત્વ બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રમણીકભાઇ લાડાણી, વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકી તથા શાસનાધિકારી શ્રી આર.આર.જાડેજા સાહેબ દરબારગઢ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કિશોરભાઇ અજમેરા સહયોગી શિક્ષક શ્રી હરેશભાઇ એલ. પરમાર, શ્રી ભાવેશભાઇ સુવાએ શ્રી વલ્લભ વિદ્યાલય, ઉપલેટાના આચાર્ય શ્રી નારીયા સાહેબ, ટ્ર્ષ્ટી શ્રી નારણભાઇ સોજીત્રા તથા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે
કાર્યક્રમના અંતે દરબારગઢ પ્રાથમિક શાળાના આ.સિ.શિક્ષક શ્રી જાનકીબેન વેગડાએ આભાર દર્શન કરેલ હતુ
શ્રી દરબારગઢ પ્રા. શાળામાં૩૧ ડિસેમ્બર ૨૦૧૧ની ઉજવણી, શ્રી વલ્લભ વિદ્યાલય ઉપલેટામાં અભ્યાસ કરતા ધોરણ ૮ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સ્ટાફ આ વર્ષે ૩૧મી ડિસેમ્બરની અનન્ય ઉજવણી કરવાનુ નક્કી કર્યુ હતુ. તે મુજબ વર્ષની શરૂઆતથી જ દરેક વિદ્યાર્થીઓએ પોતાના ખિસ્સા-ખર્ચ માટે મળતી રકમમાંથી બચત કરીને કઇંક સેવાકિય કાર્ય થાય તેવો સંકલ્પ કરેલા હતો. તે મુજબ ચાલુ વર્ષે બચત થયેલ રકમ રૂ. ૧૫૧૦૦/- માંથી ૩૧મી ડિસેમ્બરની ઉજવણી શ્રી ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાના ૧૫૦૦ જેટ્લા બાળકોને પેંસિલ-રબ્બર, નોટ્બૂક, કંપાસ બોક્ષ, બોલપેન તથા અન્ય જરૂરી ચીજ વસ્તુઓની એક કિટ આપી કરી હતી આમ ૩૧મી ડિસેમ્બરની ઉજવણી અનન્ય રીતે કરી પોતાની જાત ધન્ય બનાવી હતી
ઉપરા મુજબના ઉમદા વિચારો અને કતૃત્વ બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રમણીકભાઇ લાડાણી, વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકી તથા શાસનાધિકારી શ્રી આર.આર.જાડેજા સાહેબ દરબારગઢ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કિશોરભાઇ અજમેરા સહયોગી શિક્ષક શ્રી હરેશભાઇ એલ. પરમાર, શ્રી ભાવેશભાઇ સુવાએ શ્રી વલ્લભ વિદ્યાલય, ઉપલેટાના આચાર્ય શ્રી નારીયા સાહેબ, ટ્ર્ષ્ટી શ્રી નારણભાઇ સોજીત્રા તથા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે
કાર્યક્રમના અંતે દરબારગઢ પ્રાથમિક શાળાના આ.સિ.શિક્ષક શ્રી જાનકીબેન વેગડાએ આભાર દર્શન કરેલ હતુ